ગુજરાતના જવાનનું રહસ્યમય મોતઃ પોસ્ટમોર્ટમ વિના દફન કરાયેલા મૃતદેહને કઢાયો બહાર, જાણો વિગત

<strong>ઉનાઃ</strong> કોડીનાર શહેરના રહેવાસી અને ખેડૂત પુત્ર અજીતસિંહ 2017 સીઆરપીએફમાં કોબ્રા કમાન્ડો તરીકે સામેલ થયા હતા, જેમના 2 મહિના પછી લગ્ન હતા, જેથી સેનામાંથી રજા લઇ ઘરે પરત ફરતી વેળાએ તેમનો સામાન મુંબઈ રેલવે પોલીસને મળી આવ્યો અને તે ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. આખરે એમપીના રતલામ જિલ્લાના રતાલ

from home https://ift.tt/2KiSLEh
via IFTTT

ટિપ્પણીઓ નથી: