અહેમદ પટેલના નિધનથી દુઃખી થયેલી સોનિયા ગાંધીએ શું કહીને આપી શ્રદ્ધાંજલિ, જાણો વિગતે
<strong>નવી દિલ્હીઃ</strong> કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ નથી રહ્યાં, આજે બુધવારે સવારે 3.30 વાગે તેમને અંતિમ શ્વાસ લીધા. તેમના દીકરા ફેસલ પટેલે નિધનની જાણકારી આપી. થોડાક દિવસો પહેલા તે કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમના શરીરના કેટલાક અંગો કામ કરતા બંધ થઇ ગયા હતા. અહેમદ પટેલના નિધન પર સોનિયા ગાંધીએ
from home https://ift.tt/33d4dYs
via IFTTT
from home https://ift.tt/33d4dYs
via IFTTT
ટિપ્પણીઓ નથી: