અમદાવાદઃ બિનજરૂરી રીતે બહાર નીકળતા લોકોની પોલીસ કરી રહી છે પૂછપરછ

<p>અમદાવાદમાં શુક્રવારની રાતથી જ કર્ફ્યૂનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. બિનજરૂરી બહાર નીકળનારાને લોકોને અટકાવીને પોલીસ પૂછપરછ કરી રહી છે. અમદાવાદમાં કર્ફ્યૂને લઈ બહારથી આવનારા લોકોને સનાથલ સર્કલે જ ઉતારી દેવાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.</p>

from home https://ift.tt/2UMGwSm
via IFTTT

ટિપ્પણીઓ નથી: