ભાજપના સાંસદ અભય ભારદ્વાજની તબિયત અંગે આવ્યા મોટા સમાચાર, અઢી મહિનાથી લઈ રહ્યા છે કોરોનાની સારવાર

<strong>રાજકોટઃ</strong> ગુજરાત ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ, અભય ભારદ્વાજની ચેન્નઈ ખાતે સારવાર ચાલી રહી છે. હવે સમાચાર આવ્યા છે કે, ભારદ્વાજની તબિયતમાં સુધારો થયો છે. ચેન્નઇ ખાતે આપવામાં આવેલ સારવારથી તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. આગામી થોડા દિવસોમાં આપવામાં

from home https://ift.tt/2GTaAbz
via IFTTT

ટિપ્પણીઓ નથી: