અમદાવાદમાં સોમવાર પછી પણ કરફયુ લંબાવાશે ? જાણો નીતિન પટેલે આપ્યો શું સંકેત ?

<strong>અમદાવાદઃ</strong> અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધતાં શનિવારે રાત્રે નવ વાગ્યાથી કરફ્યુનો અમલ શરૂ કરાયો છે. આ કરફ્યુની મુદત આવતી કાલે સોમવારે સવારે 6 વાગ્યે પૂરી થાય છે ત્યારે ગુજરાત સરકાર આ કરફ્યું લંબાવશે કે નહીં એ સવાલ પૂછાઈ રહ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ કરફ્યુ લંબાવાઈ શકે છે

from home https://ift.tt/391GQoJ
via IFTTT

ટિપ્પણીઓ નથી: