ગુજરાતનાં ચાર મોટાં શહેરોમાં દિવસે પણ કરફ્યુ લદાવાની આજે સાંજે જાહેરાત કરાશે ? જાણો મોટા સમાચાર

<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં રાજ્યનાં ચાર મોટાં શહેરો અમદાવદ, રાજકોટ, સુરત અને વડોદરામાં દિવસના કેટલાક કલાકો દરમિયાન પણ કરફ્યુ લદાઈ શકે છે એવો દાવો ટોચના ગુજરાતી અખબારના અહેવાલમાં સરકારી સૂત્રોના હવાલથી કરાયો છે. આ ચારેય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ તો છે જ પણ એ સિવાય દિવસે પણ કરફ્યું લદાઇ

from home https://ift.tt/36YVfiT
via IFTTT

ટિપ્પણીઓ નથી: