ગુજરાતના આ મોટા શહેરમાં બે દિવસ સંપૂર્ણ કરફ્યુ, દૂધ-દવા સિવાય કોઈ દુકાન નહીં રહે ખુલ્લી, જાણો કેમ લેવો પડ્યો નિર્ણય ?
<strong>અમદાવાદઃ</strong> આજે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી અમદાવાદમાં કર્ફ્યૂ રહેશે. કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. શનિવાર અને રવિવાર આખો દિવસ અમદાવાદમાં કર્ફ્યૂ રહેશે. આ દરમિયાન દૂધ, દવા, મેડિકલ ઈમરજંસી સહિતની સેવાઓ ચાલુ રહેશે. અન્ય તમામ ગતિવિધિઓ બંઘ રહેશે. સોમવારે સવારે 6 કલાકે કર્ફ્યૂ
from home https://ift.tt/3fdhsNO
via IFTTT
from home https://ift.tt/3fdhsNO
via IFTTT
ટિપ્પણીઓ નથી: