કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું કોરોનાથી નિધન, મેદાંતા હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર
<strong>નવી દિલ્હીઃ</strong> દેશના રાજનીતિના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું નિધનથી દેશભરમાં શોકની લાગણી છવાઈ. કૉંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન વહેલી સવારે નિધન થયુ. અહેમદ પટેના નિધનની જાણકારી તેમના પુત્ર ફૈસલે સોશલ મીડિયાના માધ્યમથી આપી. અહેમદ પટેલના નિધન પર પીએમ મોદીએ ટ્વિટરના માધ્યમથી શોક વ્યક્ત
from home https://ift.tt/33fqGEB
via IFTTT
from home https://ift.tt/33fqGEB
via IFTTT
ટિપ્પણીઓ નથી: