અમદાવાદમાં કોરોનાનો કાળો કેર, આજ રાતથી શહેરમાં બે દિવસ કરફ્યૂ, જાણો કઈ ગતિવિધિઓ ચાલુ રહેશે

અમદાવાદમાં આજે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. શનિવાર અને રવિવાર આખો દિવસ અમદાવાદમાં કર્ફ્યૂ રહેશે. આ દરમિયાન દૂધ, દવા, મેડિકલ ઈમરજંસી સહિતની સેવાઓ ચાલુ રહેશે. અન્ય તમામ ગતિવિધિઓ બંઘ રહેશે. સોમવારે સવારે 6 કલાકે કર્ફ્યૂ પૂરુ

from home https://ift.tt/330rBbO
via IFTTT

ટિપ્પણીઓ નથી: