રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટીમ ઇન્ડિયા સાથે રહેશે કે નહીં, સામે આવ્યુ મોટુ અપડેટ
<strong>નવી દિલ્હીઃ</strong> ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનર રોહિત શર્માની ઇજાને લઇને વિવાદ જલ્દી ખતમ થઇ શકે છે. રોહિત શર્મા હાલ મુંબઇ ઇન્ડિયન્સ માટે આઇપીએલ ફાઇનલમાં રમવાની તૈયારી કરી રહ્યો છે, પરંતુ બીસીસીઆઇએ રોહિત શર્માને અનફિટ બતાવીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે સિલેક્ટ નથી કર્યો. રિપોર્ટનુ માનીએ તો રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની સાથે
from home https://ift.tt/3lmhSn2
via IFTTT
from home https://ift.tt/3lmhSn2
via IFTTT
ટિપ્પણીઓ નથી: