Coronavirus: દેશમાં છેલ્લા 24 કલાકમાં 45 હજાર નવા કેસ નોંધાયા, 43 હજાર દર્દીઓએ આપી કોરોનાને મ્હાત
<strong>નવી દિલ્હી:</strong> ભારતમાં કોરોના મહામારીથી હાહાકાર મચી ગયો છે. દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 91 લાખ સુધી પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 45,209 નવા કેસ નોંધાયા છે. જ્યારે 501 લોકો કોરોનાથી મૃત્યુ થયા છે. જો કે, 43,493 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના કેસ મામલે દુનિયામાં ભારત અમેરિકા
from home https://ift.tt/36WBlVz
via IFTTT
from home https://ift.tt/36WBlVz
via IFTTT
ટિપ્પણીઓ નથી: