Coronavirus: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા, કઇ વાત પર આવ્યા રાહતના સમાચાર

<strong>નવી દિલ્હીઃ</strong> કોરોનાનો કેર ફરી એકવાર વધતો દેખાઇ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ મહામારીના 38 હજાર 617 નવા કેસો સામે આવ્યા છે. વળી 474 લોકોના મોત થઇ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના 89 લાખ 12 હજાર 908 કેસો નોંધાઇ ચૂક્યા છે. જોકે યૂરોપના કેટલાય

from home https://ift.tt/3nAjs5D
via IFTTT

ટિપ્પણીઓ નથી: