દિવાળી બાદ કોરોનાએ ઉથલો મારતા આ રાજ્યમાં ICU બેડ્સની તંગી, હોસ્પિટલમાં વધારવામાં આવશે બેડની સંખ્યા

<strong>નવી દિલ્હીઃ</strong> દિલ્હીમાં કોરોના વધતા આંકડાની વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂર્વ દિલ્હીની જીીટીબી હોસ્પિટલનો પ્રવાસ કર્યો. દિલ્હીમાં થઈ રહેલ આઈસીયૂ બેડની તંગીને જોતા સીએમ કેજરીવાલે જાહેરાત કરી હતી કે આગામી બે દિવસમાં 232 આઈસીયૂ બેડ જીટીબી હોસ્પિટલમાં વધારવામાં આવશે તેની સાથે જ આગામી થોડા દિવસમાં દિલ્હી સરકારની હોસ્પિટલમાં 663

from home https://ift.tt/38X0Hp6
via IFTTT

ટિપ્પણીઓ નથી: