કોરોનાના કહેર વચ્ચે દિવાળી પછી સ્કૂલો ખોલવા મુદ્દે IMAએ શું આપ્યું મોટું નિવેદન?
<strong>અમદાવાદઃ</strong> કોરોનાના કેસ ફરી વધવાની આશંકા વચ્ચે ઇન્ડિયન મેડિકલ એસોશિએશન (IMA)ના મહિલા પ્રમુખ ડો. મોના દેસાઈએ દહેશત વ્યક્ત કરી છે. શાળાઓ ખોલવાની ઉતાવળ બાળકોને સુપરસ્પ્રેડર બનાવી શકે છે. આ આબોહવા વાયરસને ઉછેર થવા માટે શ્રેષ્ઠ આબોહવા છે, તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે દહેશત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારમાં
from home https://ift.tt/3n6yzUk
via IFTTT
from home https://ift.tt/3n6yzUk
via IFTTT
ટિપ્પણીઓ નથી: