IPL 2020: ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ વિરાટ કોહલીએ શું આપ્યું મોટું નિવેદન, જાણો
આઈપીએલ 2020ના એલિમિનેટર મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 6 વિકેટથી હરાવ્યું હતું. આ હાર સાથે આરસીબી માટે ટૂર્નામેન્ટ સમાપ્ત થઈ છે. હૈદરાબાદ સામે મળેલી હાર બાદ કેપ્ટન વિરાટ કોહલી ખૂબ નિરાશ છે. મેચમાં હાર બાદ તેણે બેટ્સમેનને દોષી ગણાવ્યા છે. કોહલીએ કહ્યું જો તમે પ્રથમ ઈનિંગની વાત કરો તો
from home https://ift.tt/3lap06e
via IFTTT
from home https://ift.tt/3lap06e
via IFTTT
ટિપ્પણીઓ નથી: