PM મોદી આજે ઘોઘા-હજીરા વચ્ચે રો-પેક્સ ફેરીનું કરશે ઈ-લોકાર્પણ, સુરતથી સૌરાષ્ટ્ર હવે માત્ર 4 કલાકમાં પહોંચી શકાશે

<strong>નવી દિલ્હીઃ</strong> પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસનું વર્ચ્યુઅલ પારંભ કરાવશે. ત્રણ વર્ષ પહેલા ઘોઘા-દહેજ રૂટની વડાપ્રધાને શરૂઆત કરાવી હતી જે ટેક્નિકલ બાબતોના કારણે ટુકજ સમયમાં ઠપ્પ થઇ ગઈ હતી. મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસની શુભ શરૂઆત આજે થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રો-પેક્સ

from home https://ift.tt/3mYdlHS
via IFTTT

ટિપ્પણીઓ નથી: