દિવાળી પછી શાળા શરૂ થવાના સ્પષ્ટ સંકેત, બે-ત્રણ દિવસમાં SOP જાહેર થશે
<strong>અમદાવાદઃ</strong> કોરોનાના કાળચક્રને લઈ 7 મહિના કરતાં વધુ સમયથી શાળા-કૉલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. એવામાં દિવાળી બાદ શાળા ખોલવા અંગેના શિક્ષણ વિભાગે સ્પષ્ટ સંકેત આપ્યા છે. ધોરણ 9 થી 12 અને કોલેજમાં શિક્ષણ કાર્ય દિવાળી બાદ શરૂ થઈ શકે છે. જો કે ધોરણ 1 થી 8ના ક્લાસ શરૂ કરવા
from home https://ift.tt/2TZ5GwQ
via IFTTT
from home https://ift.tt/2TZ5GwQ
via IFTTT
ટિપ્પણીઓ નથી: