ગુજરાતમાં રાત્રિ કરફ્યૂવાળા ચાર શહેરોમાં ST બસોના પ્રવેશને લઈને શું લેવાયો મોટો નિર્ણય?

  <strong>અમદાવાદઃ</strong> રાજ્યમાં અમદાવાદ સહિત ચાર શહેરમાં રાત્રિ કર્ફ્યૂને કારણે એસટી બસ સવારે 7થી રાત્રે 8 સુધી જ દોડશે. અન્ય શહેરોમાંથી આવતી લાંબા અંતરની બસોને કર્ફ્યૂ દરમિયાન શહેરમાં પ્રવેશ આપ્યા વગર બાયપાસ કરાશે. પેસેન્જરોની સુવિધા માટે અમદાવાદમાં સનાથલ ચોકડી, અસલાલી, એક્સપ્રેસ હાઇવે રિંગ રોડ, હાથીજણ, લાલ ગેબી સર્કલ, અડાલજ ચોકડી

from home https://ift.tt/3lYAYQA
via IFTTT

ટિપ્પણીઓ નથી: