લગ્ન પ્રસંગમાં માણસોની સંખ્યાને લઈને સૌથી મોટો ખુલાસો, 100 મહેમાનોમાં આ લોકોનો સમાવેશ નહીં થાય
રાજ્યમાં લગ્ન પ્રસંગમાં હવે 100 મહેમાન ઉપરાંત ગોર મહારાજ, ફોટોગ્રાફર અને કેટરર્સને છૂટ આપવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે લગ્ન અંગેના જાહેરનામામાં આ સ્પષ્ટતા કરી છે. લગ્ન પ્રસંગમાં પ્રોફેશનલ લોકોની ગણતરી નહીં કરાય તે વિશે પણ સ્પષ્ટતા કરી છે. લગ્ન પ્રસંગ કરનારા લોકો જાતે સમજીને 100ની અંદર જ
from home https://ift.tt/3fw8R92
via IFTTT
from home https://ift.tt/3fw8R92
via IFTTT
ટિપ્પણીઓ નથી: