ધાર્મિક પ્રસંગના નામે ભાજપના નેતાએ ઉડાવ્યા કાયદાના ધજાગરા, પાળીયાદમાં યોજાયો પધરામણી કાર્યક્રમ

<strong>ભાવનગરઃ</strong> બોટાદના પાળિયાદમાં ભાજપના નેતા અને ઝાંઝરકાના મહંત શંભુનાથ ટુંડિયાની હાજરીમાં ઉડ્યા સોશલ ડિસ્ટન્સના ધજાગરા. પાળિયાદમાં શંભુનાથ ટુંડિયાની પધરામણીનો બેન્ડ વાજા સાથે કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે મોટી સંખ્યામાં લોકો સામેલ થતા સોશલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. રાજય સરકારે કોઈપણ ઉજવણીમાં 100 કરતા વધુ લોકોને સામેલ થવા પર પ્રતિબંધ મુક્યો

from home https://ift.tt/3q0GggQ
via IFTTT

ટિપ્પણીઓ નથી: