સુરતથી આઇસરમાં બેસીને પાવગઢ દર્શને જતાં આહીર પરિવારને વાઘોડિયા પાસે નડ્યો અકસ્માત, 11 લોકોના મોતથી અરેરાટી

<strong>વડોદરાઃ</strong> વડોદરાના વાઘોડીયા ચોકડીના બ્રિજ પર ટ્રેલર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 11 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 17 યાત્રીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરતથી પાવાગઢ તરફ આઈસર જઈ રહી હતી ત્યારે જ વાઘોડિયા ચોકડી પાસે ટેમ્પો અને ટ્રેલર વચ્ચે

from home https://ift.tt/2KmxI3P
via IFTTT

ટિપ્પણીઓ નથી: