મા મોગલના દર્શન કરીને પરત ફરી રહેલા લખતરના પરિવારને સુરેન્દ્રનગર પાસે નડ્યો અકસ્માત, 4નાં મોત

<strong>વઢવાણઃ</strong> સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર કોઠારીયા નજીક આવેલ પેપર મીલ પાસે કાર ઝાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અંગેની મળતી

from home https://ift.tt/3lMYhgo
via IFTTT

ટિપ્પણીઓ નથી: