અમદાવાદમાં કોરોના ફરી વર્ક્યો, છેલ્લા 24 કલાકમાં નવા કેટલા કેસ નોંધાયા

અમદાવાદમાં દિવાળીના તહેવારોએ જ ફરી એકવાર કોરોનાએ માથુ ઉંચક્યું છે. શહેરમાં ગુરૂવારે 24 કલાકમાં 181 કેસ નોંધાયા અને ત્રણ દર્દીના મૃત્યુ નિપજ્યા હતા.  કોરોનાના વધતા કેસો વચ્ચે પણ બજારોમાં ખરીદી માટે ભીડ ઉમટી રહી છે.  લાલ દરવાજા અને ભદ્ર વિસ્તારમાં ગઈકાલે ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સોશલ

from ahmedabad https://ift.tt/35oLuee
via IFTTT

ટિપ્પણીઓ નથી: