PM મોદી આજે જવાનો સાથે મનાવશે દિવાળી, દેશની રક્ષા માટે એક દીવો સરહદ પર તૈનાત જવાનો માટે પ્રગટાવવાની અપીલ

<strong>નવી દિલ્હીઃ</strong> દિવાળીના પાવન પર્વ પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી દેશના જવાનો સાથે મનાવશે. વર્ષ 2001થી સત્તામાં આવ્યા બાદ પીએમ મોદી દર વર્ષે દેશના જવાનો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરે છે. જો કે સુરક્ષા કારણોને લઈને હજુ સુધી એ જાણવાનથી મળ્યું કે પીએમ મોદી કઇ સરહદ પર જશે. ગયા વર્ષે પીએમ

from home https://ift.tt/36xF63v
via IFTTT

ટિપ્પણીઓ નથી: