ગુજરાતમાં પેટાચૂંટણી પછી ચૂંટણીવાળા જિલ્લામાં શું છે કોરોનાની સ્થિતિ, છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલા નોંધાયા કેસ?
<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતમાં કોરોનાકાળ વચ્ચે આઠ વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણી યોજાઇ હતી અને દિવાળીના તહેવારો પછી રાજ્યમાં કોરોના વકર્યો છે. ત્યારે આવો જાણીએ જ્યાં પેટાચૂંટણી યોજાઇ હતી, તે સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, બોટાદ, કચ્છ, વડોદરા, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં અત્યારે કોરોનાની શું સ્થિતિ છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સૌથી વધુ
from home https://ift.tt/3flG0o1
via IFTTT
from home https://ift.tt/3flG0o1
via IFTTT
ટિપ્પણીઓ નથી: