સુરતઃ મેકઅપ મેને ઝેરી દવા પીધાના 4 કલાક બાદ કહ્યું- મારે જીવવું છે, હોસ્પિટલ લઈ જાવ પણ..........
<strong>સુરતઃ</strong> સુરતમાં લોકડાઉન બાદ અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. જેના કારણે આત્મહત્યા કરી હોવાના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. શહેરના નાનપુરામાં મેકઅપ મેને બેકારી અને આર્થિક સંકડામણથી ઝેરી દવા પી જીવન ટૂંકાવી દીધું હતું. મળતી વિગત પ્રમાણે, નાનપુરામાં રહેતો પ્રદીપ અરવિદભાઈ દોષી (ઉ.વ. 30) મેકઅપના કામકાજ સાથે જોડાયેલો હતો.
from home https://ift.tt/369G3yM
via IFTTT
from home https://ift.tt/369G3yM
via IFTTT
ટિપ્પણીઓ નથી: