રૂપાણી સરકારના ક્યા વરિષ્ઠ પ્રધાને દલિતો સામે જાતિવાચક શબ્દોનો પ્રયોગ કરતાં પૂતળાં બાળ્યાં ? પ્રધાને માફી માંગવી પડી

<strong>અમદાવાદઃ</strong> મોરબીમાં વિધાનસભાની બેઠકની પેટાચૂંટણીના પ્રચાર વખતે એક જાહેરસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાતિવાચક શબ્દપ્રયોગ કરતાં રોષે ભરાયેલા દલિતોએ અમદાવાદમાં મંગળવારે મોડી રાત્રે નીતિન પટેલનાં પૂતળાં બાળ્યાં હતાં. દલિત સંસ્થાના કાર્યકરોએ કૃષ્ણનગર અને મેઘાણીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પૂતળાં સળગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. દલિતોના આક્રોશને પગલે નીતિન પટેલે

from home https://ift.tt/3jWH2XV
via IFTTT

ટિપ્પણીઓ નથી: