આણંદઃ ને.હા. 48 પર બેકાબૂ બનેલી ST બસે બે કિન્નર- બે કારને લીધા અડફેટે, કિન્નરનું મોત

<strong>આણંદઃ</strong> નેશનલ હાઈ-વે નંબર 48 પર આવેલા વાસદ ગેટ પાસે એસટી બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. એસટી બસે બે કાર અને બે કિન્નરોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક કિન્નરનું મોત થયું છે. બીજા કિન્નરને સારવાર માટે ખસેડાયો હતો. આ અંગેની વિગતો એવી છે કે, વાસદ

from home https://ift.tt/3nks9B1
via IFTTT

ટિપ્પણીઓ નથી: