બોટાદઃ સાળંગપુર હનુમાનજીને ભક્તોએ 6.5 કરોડના ખર્ચે બનેલા સોનાના વસ્ત્રો કર્યા અર્પણ, વાઘા જોઇને થઈ જશો ધન્ય

<strong>બોટાદઃ</strong> સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભક્તો દ્વારા 6.5 કરોડના ખર્ચે બનાવેલ સુવર્ણ વસ્ત્રો અર્પણ કરાયા છે. 6.5 કરોડ ના ખર્ચે બનેલા સુવર્ણ વસ્ત્રોની મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. પાલખી યાત્રાના સુવર્ણ વાઘાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. સાળગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના સોનાના વસ્ત્રો સંતો ને દાતાઓએ અપર્ણ

from home https://ift.tt/38GBD5q
via IFTTT

ટિપ્પણીઓ નથી: