અમદાવાદમાં 57 કલાકના કર્ફ્યુનો અંત, આજથી રાત્રી કર્ફ્યુ લાગુ

<strong>અમદાવાદઃ</strong> કોરોનાના વધતા સંક્રમણને લઈને અમદાવાદમાં લાદવામાં આવેલ 57 કલાકના કર્ફ્યુનો અંત આવ્યો છે. અમદાવાદમાં સવારે છ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી તમામ વેપાર,ધંધા, રોજગાર યથાવત રહેશે. જ્યારે આજે રાત્રે નવ વાગ્યાથી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુનો અમલ શરૂ કરવામાં આવશે. વડોદરા,સુરત અને રાજકોટમાં પહેલેથી જ રાત્રિ કર્ફ્યુ યથાવત છે. ત્યારે આ

from home https://ift.tt/3pRSvfz
via IFTTT

ટિપ્પણીઓ નથી: