ગુજરાતના આ જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો, દર્દીઓને બીજા જીલ્લામાં ખસેડવાની ફરજ પડી
<strong>અમદાવાદઃ</strong> શહેરમાં દિવસે દિવસે કોરોનાનું સતત વધતુ સંક્રમણ ભયજનક બની રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં વધુ 318 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે નવા નોંધાતા દર્દીઓની સાથે મૃત્યુઆંક પણ વધતો જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં આઠ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં 181 દર્દીઓ વેંટીલેટર પર
from home https://ift.tt/2J0s9HN
via IFTTT
from home https://ift.tt/2J0s9HN
via IFTTT
ટિપ્પણીઓ નથી: