ભરૂચઃ 5 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર નરાધમની પિતાએ કરી નાંખી હત્યા

<strong>ભરુચઃ</strong> અંકલેશ્વરમાં 5 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર બળાત્કારીની પિતાએ હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવી છે. આંગણામાં રમતી બાળકીને શૌચાલયમાં લઈ જઈ નરાધમે બદકામ કર્યું હતું. આ અંગે બાળકીના પિતાને જાણ થતા બળાત્કારી લાલુ રજુ બિહારીની હત્યા કરી નાંખી હતી. આ ઘટનામાં અંકલેશ્વર શહેર પોલીસે તપાસ શરુ

from home https://ift.tt/2IUCVyU
via IFTTT

ટિપ્પણીઓ નથી: