અમદાવાદમાં કર્ફ્યૂઃ શહેરના એન્ટ્રી પોઇન્ટ પર પ્રવાસીઓ રઝળ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

<strong>અમદાવાદઃ</strong> કોરોનાનું સંક્રમણ વધી જતા રૂપાણી સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં ગઈ કાલે રાતે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. કર્ફ્યૂને પગલે આજે વહેલી સવારથી જ રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. જોકે, કર્ફ્યૂને કારણે વતન જવા માંગતા લોકો રઝળી પડ્યા હતા. એટલું જ નહીં,

from home https://ift.tt/2ULBohj
via IFTTT

ટિપ્પણીઓ નથી: