મોદી સરકાર 'જીવન લક્ષ્ય યોજના' હેઠળ દરેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીના ખાતામાં જમા કરાવી રહી છે 7 લાખ રૂપિયા, જાણો વાયરલ મેસેજની હકીકત

<strong>નવી દિલ્હીઃ</strong> હાલમાં સોશ્યલ મીડિયા પર એક ખબરે જોર પકડ્યુ છે કે મોદી સરકાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના ખાતામાં 7 લાખ લાખ રૂપિયા જમા કરાવી રહી છે, પરંતુ આ ખબર એકદમ ખોટી છે. પરંતુ હકીકત એવી છે કે આવુ કંઇજ નથી થઇ રહ્યુ. કેન્દ્ર સરકારની પૉલીસી/સ્કીમ/વિભાગ/મંત્રાલયોને લઇને ખોટી માહિતી ફેલાવાથી રોકવા માટે

from home https://ift.tt/2IyTZLb
via IFTTT

ટિપ્પણીઓ નથી: