કેન્દ્રના સરકારી કર્મચારીઓને મોટો ફાયદો કરાવતો નિર્ણય, જાણો મોદી સરકાર ક્યારથી કરશે મોંઘવારી ભથ્થામાં વધારો ? જાણો કેટલો વધારો મળશે ?

<strong>નવી દિલ્હીઃ </strong>કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શર્સને મોંઘવારી ભથ્થામાં આ વર્ષે કોઈ વધારે નહીં કરવામાં આવે. પણ આગામી વર્ષે જૂલાઈમાં આ ભથ્થામાં વધારો કરી દેવામાં આવશે. આગામી વર્ષ જૂલાઈમાં તેને ચાર ટકા વધારી દેવામાં આવશે. હાલના સમયમાં સરકારે કોરોના વાયરસની મહામારીને ધ્યાને રાખીને જૂન 2021 સુધીમાં

from home https://ift.tt/38NEI3A
via IFTTT

ટિપ્પણીઓ નથી: