ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને અસર કરે તેવો રૂપાણી સરકારનો મોટો પરીક્ષાલક્ષી નિર્ણય, જાણો સંપૂર્ણ વિગત
શિક્ષણ વિભાગે શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકા જેટલો ઘટાડો કરવાનો નિર્ણય કરાયો છે. સુધારેલા અભ્યાસક્રમ અંગેની વિગતો બધી સ્કૂલોને મોકલી દેવામાં આવી છે. આ સુધારેલો અભ્યાસક્રમ ખાનગી, રીપીટર, પૃથ્થક વિદ્યાર્થીઓને પણ લાગુ પડશે. આ ઉપરાંત શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9થી 12ની પરીક્ષા પદ્ધતિમાં પણ
from home https://ift.tt/2Kh4KC6
via IFTTT
from home https://ift.tt/2Kh4KC6
via IFTTT
ટિપ્પણીઓ નથી: