આ ભારતીય ક્રિકેટરના પિતાનું થયું નિધન પણ ક્રિકેટર અંતિમવિધીમાં નહીં લઈ શકે ભાગ, જાણો શું છે કારણ?
<strong>નવી દિલ્હીઃ</strong> ભારતીય ટીમના ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજના પિતાનુ નિધન થઇ ગયુ છે. સિરાજ હાલ ટીમ ઇન્ડિયાની સાથે ઓસ્ટ્રેલિયા પ્રવસ પર છે, અને તેને પોતાના જીવનની સૌથી મુશ્કેલ ઘડીની વચ્ચે ટીમની સાથે રહેવાનો ફેંસલો કર્યો છે. બીસીસીઆઇ અને સિરાજ તરફથી આ જાણકારી આપવામાં આવી છે. બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ
from home https://ift.tt/3m73ekl
via IFTTT
from home https://ift.tt/3m73ekl
via IFTTT
ટિપ્પણીઓ નથી: