મોદીએ મોકલેલી ડોક્ટરોની ટીમે ગુજરાતમાં કોરોનાના કેસો વધવા માટે શું આપ્યું કારણ ? જાણો મહત્વની વિગત

<strong>અમદાવાદઃ</strong> દિવાળી પછી ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી કેન્દ્ર સરકારની ગુજરાત આવી પહોંચી હતી. કેન્દ્ર સરકારની ટીમે અમદાવાદની SVP હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ કોરોના કેસના ટેસ્ટિંગ અને સંક્રમણ રોકવા અંગે વિશેષ સમીક્ષા કરીને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને કેટલાક સૂચનો આપ્યા હતા. ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમિત કેસોની સંખ્યામાં સતત વધારો

from home https://ift.tt/396itWI
via IFTTT

ટિપ્પણીઓ નથી: