અમદાવાદની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટઃ એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી અરેરાટી, કોના કોના થયા મોત?
<strong>અમદાવાદઃ</strong> શહેરના પીરાણા પીપળજ રોડ પર આવેલી કેમિકલ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટથી આગ ફાટી નીકળી હતી. જેના લીધે બાજુમાં આવેલા બે ગોડાઉનમાં 9 દુકાનોની છત તૂટી પડી હતી. ગઈ કાલે વિસ્ફોટ બાદ આગની ઘટનામાં 12 લોકોની જીદગી હોમાઈ છે, જેમાં એક પરિવારે પોતાના ત્રણ સભ્યોને ગુમાવ્યા છે. એક જ પરિવારના એન્જેલિના
from ahmedabad https://ift.tt/3jWiu1j
via IFTTT
from ahmedabad https://ift.tt/3jWiu1j
via IFTTT
ટિપ્પણીઓ નથી: