નીતિન પટેલે દલિત સમાજ માટે શું કહેલું કે ઉગ્ર વિરોધ થતાં માફી માંગવી પડી ? પટેલે ટ્વિટ કરીને શું લખ્યું ?

<strong>અમદાવાદઃ</strong> મોરબીમાં વિધાનસભાની બેઠકની પેટાચૂંટણીના પ્રચાર વખતે એક જાહેરસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાતિવાચક શબ્દપ્રયોગ કરતાં રોષે ભરાયેલા દલિતોએ અમદાવાદમાં મંગળવારે મોડી રાત્રે નીતિન પટેલનાં પૂતળાં બાળ્યાં હતાં. દલિત સંસ્થાના કાર્યકરોએ કૃષ્ણનગર અને મેઘાણીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પૂતળાં સળગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. દલિતોના આક્રોશને પગલે નીતિન પટેલે

from ahmedabad https://ift.tt/38bSm0c
via IFTTT

ટિપ્પણીઓ નથી: