કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની તબિયતને લઈને શું આવ્યા મોટા સમાચાર? તેમની દીકરીએ શું કહ્યું?
<strong>નવી દિલ્લીઃ</strong> કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલને કોરોનાની સારવાર પછી ફેફસામાં ઇન્ફેક્શન થઈ જતા તેમને દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અહેમદ પટેલ થોડા દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા હતા. આ પછી તેમને ફેફસામાં ઇન્ફેક્શન થતા ફરિદાબાદથી દિલ્લીની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અહેમદ પટેલની તબિયતને લઈને
from home https://ift.tt/3lMH8TP
via IFTTT
from home https://ift.tt/3lMH8TP
via IFTTT
ટિપ્પણીઓ નથી: