ઉત્તર ગુજરાતના કયા જિલ્લાઓમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર? જાણો કેટલા નોંધાયા કેસો?

<strong>અમદાવાદઃ</strong> દિવાળીના તહેવારો પછી ગુજરાતમાં કોરોનાએ ઉથલો માર્યો છે. હવે ઉત્તર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ ફેલાયું છે. છેલ્લા 24 કલાકની જ વાત કરીએ તો અમદાવાદમાં 220, બનાસકાંઠામાં 64, મહેસાણામાં 45, પાટણમાં 42 અને ગાંધીનગરમાં 59માં કેસ નોંધાયા છે. ગઈ કાલે કોરોનાથી કુલ 8 લોકોના મોત થયા હતા. જેમાંથી

from home https://ift.tt/32XVnha
via IFTTT

ટિપ્પણીઓ નથી: