કોરોનાએ ઉથલો મારતા ઉત્તર ગુજરાતના કયા જાણીતા શહેરમાં લગાવાયો બે દિવસનો જનતા કર્ફ્યૂ?

<strong>પ્રાંતિજઃ</strong> કોરોનાનાં વધતા સંક્રમણને અટકાવવા માટે આજથી બે દિવસ માટે પ્રાંતિજ શહેર સ્વયંભુ બંધ રહેશે. વેપારી એસોસિએશન અને પાલિકા સાથે બેઠક બાદ ગઈ કાલે બંધનો નિર્ણય લેવાયો હતો. આજથી બે દિવસ માટે તમામ ધંધા રોજગાર બંધ રહેશે. માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ચાલુ રહેશે. રવિવાર અને સોમવારે પ્રાંતિજ બજાર બંધ

from home https://ift.tt/35UOO0Z
via IFTTT

ટિપ્પણીઓ નથી: