અમદાવાદીઓ માટે ખતરાની ઘંટી, જાણો ક્યાં સુધી લંબાવી દેવાયો નાઈટ કરફ્યુ ? ક્યાં ક્યાં નિયંત્રણો લદાયાં ?

<strong>અમદાવાદઃ</strong> અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં બે દિવસ સંપૂર્ણપણે કરફ્યૂ લદાયા બાદ અમદાવાદમાં હવે નાઈટ કરફ્યુ લાદી દેવાયો છે. આ કરફ્યુ 7 ડીસેમ્બર સુધી લંબાવાયો છે. પોલીસ કમિશ્નરે કરેલી જાહેરાત પ્રમાણે 7 ડિસેમ્બર સુધી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂનો કડકપણે અમલ કરવામાં આવશે. શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર

from home https://ift.tt/3l6dBDG
via IFTTT

ટિપ્પણીઓ નથી: