અમદાવાદ સહિતનાં ચાર મોટાં શહેરોમાં આજ રાતથી શાના પર મૂકી દેવાયો પ્રતિબંધ ? જાણો મહત્વના સમાચાર

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતની વિજય રૂપાણી સરકારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા એ ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુ લાદી દીધો છે. આ શહેરોમાં નાઈટ કરફ્યુ દરમિયાન લગ્ન સહિત કોઈ પ્રકારના આયોજનો પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ તમામ નિર્ણયોનો અમલ આજે એટલે કે મંગળવારની મધ્ય રાત્રિથી કરવા પોલીસ તંત્રને આદેશ કરાયો

from home https://ift.tt/3kZKkdx
via IFTTT

ટિપ્પણીઓ નથી: