ગુજરાતમાં કોરોનાના કેસો ધડાધડ વધતાં ફરી લોકડાઉન લાદવામાં આવશે ? નીતિન પટેલે શું આપ્યો સ્પષ્ટ સંકેત ?
<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવતાં રાજ્યમાં કોરોનાને નાથવા માટે ફરી લોકડાઉન લાદવાંમાં આવશે એવી અટકળો શરૂ થઈ છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાના કેસો વધતાં રાજ્યમાં ફરી લોકડાઉન લાદવામાં તેવા સવાલના જવાબમાં જણાવ્યું કે, હાલમાં લોકડાઉન લાદવાની કોઈ વિચારણા નથી પણ જરૂર પડશે તો કોરોનાના કેસોને
from home https://ift.tt/3kBikwH
via IFTTT
from home https://ift.tt/3kBikwH
via IFTTT
ટિપ્પણીઓ નથી: