સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પહેલા વાંચી લો આ સમાચાર, આ જગ્યાએ બાળકોને નથી મળી રહી એન્ટ્રી, જાણો વિગતે

<strong>અમદાવાદઃ</strong> કોરોના વાયરસને વગલે સરકારે બહાર પાડેલ એસઓપીના આધારે કેવડિયા ખાતે આવેલ જંગલ સફારીમાં 10 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ આપવામાં આવતો નથી જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવેશ માટે કોઈ ઉંમરની મર્યાદા રાખામાં આવી નથી. તંત્રના આ નિયમને કારણે કેવડિયા પહોંચલ પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 31

from home https://ift.tt/3pbOWR1
via IFTTT

ટિપ્પણીઓ નથી: