બાઇડેનની જીતથી ભારતીયો માટે આવી શકે છે સારા સમાચાર, પાંચ લાખ ભારતીયોને મળશે....
<strong>નવી દિલ્હીઃ</strong> બાઇડેનની જીતની સાથે જ ભારતીઓ માટે સારા સમાચાર આવી શકે છે. બાઈડેન પાંચ લાખ ભારતીયોને નાગરિકતાનો માર્ગ મોકળો કરી શકે છે. અમેરિકામાં એક કરોડથી પણ વધુ એવા લોકો છે કે જેઓ ટેકનિકલ કારણોસર ત્યાંનું નાગરિકત્વ મેળવી શક્યા નથી. તેમાં પાંચ લાખ ભારતીય છે. જો બાઈડેન ચૂંટણી પ્રચારમાં વીઝા,
from home https://ift.tt/3eGMM7l
via IFTTT
from home https://ift.tt/3eGMM7l
via IFTTT
ટિપ્પણીઓ નથી: