અમદાવાદમાં કર્ફ્યુ અમલી, જાણો સરકારે લોકોને શું રાહત આપી છે.....
અમદાવાદમાં શુક્રવારે રાતે નવા વાગ્યાથી કર્ફ્યુ લાગુ થઈ ગયું છે. અમદાવાદમાં સોમવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. અમદાવાદમાં કર્ફ્યુનો અલમ કરાવવા માટે રાતના નવ વાગ્યા પહેલા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. અમદાવાદમાં કર્ફ્યુના અમલ માટે સાંજે સાત વાગ્યાથી જ પોલીસે અલગ અલગ વિસ્તારોમાં ચેતવણી શરૂ કરી દીધી હતી.
from home https://ift.tt/36XJvwL
via IFTTT
from home https://ift.tt/36XJvwL
via IFTTT
ટિપ્પણીઓ નથી: