અમદાવાદમાં હવે કોરોનાના દર્દી ઇચ્છે તે હોસ્પિટલમાં દાખલ નહીં થઈ શકે, દાખલ કરવાની પદ્ધતિમાં સરકારે કર્યો ફેરફાર
<strong>અમદાવાદઃ</strong> શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થતા હાલ ચાલી રહેલી હોસ્પિટલોમાં દાખલ કરવાની પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે દર્દી પોતે કઇ હોસ્પિટલમાં દાખલ થવા ઈચ્છે છે તે પસંદગીનો બહુ અવકાશ રહ્યો નથી. તેના બદલે હાલ કઈ હોસ્પિટલમાં જગ્યા છે તેના આધારે 108 એબ્યુલંસની ટીમ જે તે હોસ્પિટલ પર દર્દીને લઈ
from home https://ift.tt/2KpcbHv
via IFTTT
from home https://ift.tt/2KpcbHv
via IFTTT
ટિપ્પણીઓ નથી: